*વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આપણા ભારતમાં...*માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 6 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિર્મિત ચિનાબ બ્રિજ તથા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઈન દેશને સમર્પિત કરશે.