Download Now Banner

This browser does not support the video element.

વેરાવળમા ગણેશ સ્થાપનની પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય માર્ગ પરથી સામાજિક સંસ્થાઓના ગણેશજી ધામધૂમ પૂર્વક શોભાયાત્રા નીકળી

Veraval City, Gir Somnath | Aug 26, 2025
ગીરસોમનાથ ના વડામથક વેરાવળમા આજરોજ 10 કલાક આસપાસ ગણેશ સ્થાપન ની પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય માર્ગ પરથી સામાજિક સંસ્થાઓ દ્રારા ગણેશજીની પ્રતીમા ધામધૂમ પૂર્વક ડીજેના તાલે નીકળી જેમા બહોળી સંખ્યા મા ભાઇઓ તથા બહેનો જોડાયા .
Read More News
T & CPrivacy PolicyContact Us