Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા ભાદરવી પૂનમ દર્શન કરવા માટે માઈ ભક્તો ઉમટ્યા હતા ગ્રહણ ના કારણે વેહલી સવાર થી માઈ ભક્તો નો ઘસારો જોવા મળ્યો હતો

Chotila, Surendranagar | Sep 8, 2025
ચોટીલા ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું સવિશેષ મહત્વ જોવા મળે છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ ભાદરવી પૂનમે માના દર્શન કરવા માટે દૂર દૂરથી પગપાળા સંઘ આવતા નજરે પડ્યા હતા. ગુજરાત તેમજ ગુજરાત બહાર અને વિદેશ રહેતા પર્યટકો પણ માં ચામુંડ માના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us