Download Now Banner

This browser does not support the video element.

બોડેલી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ટીંબી ગામમાં ખેડૂતના પરિવાર સાથે કેમ. મુલાકાત કરી? શું કર્યું પછી? જુઓ

Bodeli, Chhota Udepur | Sep 4, 2025
છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોડેલી તાલુકાના ટીંબી ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત પ્રફુલભાઈ રાઠવાના ઘરે તેમના પરિવાર સાથે પ્રાકૃતિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલ એ ખૂબ જ સહજતા સાથે આ પરિવારના તમામ સભ્યોની વડીલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમના ક્ષેમકુશળ જાણ્યા હતા. સાથે જ ખેડૂત પરિવારના બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us