Install App
drlathigara75
This browser does not support the video element.
રાણપુર: સુવિધા પથ અંતર્ગત બની રહેલ રોડ માં એસ્ટીમેટ મુજબ કામગીરી નહીં થાય તો સરપંચની આત્મવિલોપનની ચીમકી...
Ranpur, Botad | Aug 22, 2025
અણીયાળી કસ્બાતી ગામમાં બની રહેલ સીસી રોડ યોગ્ય ગુણોત્તર બની રહેલ નથી તેવી ફરિયાદ અરજી ગ્રામ સરપંચ દ્વારા જિલ્લાના અધિકારીઓને આપવામાં આવી છે પરંતુ કામગીરીમાં સુધાર નહીં થતા ગામ સરપંચ દ્વારા મીડિયા સમક્ષ આત્મવિલોપન ની ચીમકી આપવામાં આવી છે...
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!