Install App
thakorroshni12208
This browser does not support the video element.
વલસાડ: સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં બનેલી હત્યા કેસ બાબતે રેડી યોજી કલેકટર કચેરી ખાતે હત્યારાને સજા મળે તે બાબતે રજૂઆત કરાઈ
Valsad, Valsad | Aug 25, 2025
સોમવારના 2 કલાકે યોજાયેલી રેલીની વિગત મુજબ વલસાડ સિંધી સમાજ દ્વારા આજરોજ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદમાં બનેલી હત્યા કેસને લઈ આ રેલી યોજી વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અને હત્યા અને સજા મળે તેવી માંગ કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!