Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: માણાવદરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

Manavadar, Junagadh | Aug 21, 2025
આજ રોજ તા. 21 ને ગુરુવારના રોજ માણાવદરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણીએ બાંટવા થી કુતિયાણા હાઈવે ઉપર પાણી ઓવર ટીપીંગ થવાના કારણે બ્રિજમાં જાડી જાખરા તેમજ સેફ્ટી ગ્રિલ તૂટી ગઈ છે તેવા સમાચાર મળતા વહીવટી તંત્ર ને જાણ કરી તેમજ સ્થળ ઉપર જઈ કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us