Download Now Banner

This browser does not support the video element.

બોટાદમાં કવિકોલેજ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના જન્મ દિવસ નિમિત્તે યોજાયો મેઘાણી વંદના કાર્યક્રમ.

Botad City, Botad | Aug 28, 2025
ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્રારા બોટાદ શહેર ના પાળીયાદ રોડ પર આવેલ કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે આજ રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના જન્મ દિવસ નિમિત્તે મેઘાણી વંદના ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ ના સ્ટાફ દ્રારા હાજર વક્તા ઓનું સન્માન કરવામાં આવેલ. આજ રોજ મેઘાણી વંદના કાર્યક્રમ માં ડો.ભીમજી ખાચરિયા ,જોરુભાઈ ખાચર,રણછોડભાઈ મારુ તેમજ રમેશ જાદવ વક્તા તરીકે ખાસ હાજર રહેલ.
Read More News
T & CPrivacy PolicyContact Us