Install App
vapikhabar
This browser does not support the video element.
ઉમરગામ: ખતલવાડા બેંકમાં સ્ટાફની તકલીફથી ગ્રાહકો પરેશાન, વધારાના સ્ટાફની માંગ
Umbergaon, Valsad | Aug 31, 2025
ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં આવેલી એકમાત્ર બેંક ઓફ બરોડામાં સ્ટાફની અછતને કારણે ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં લગભગ 20 થી 25 હજાર ખાતેદારો છે, પરંતુ પૂરતા સ્ટાફના અભાવે ગ્રાહકોને કામકાજ માટે બહાર આવેલા સીએસસી સેન્ટરનો સહારો લેવો પડે છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!