Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: વડપાસર તળાવના પાણીનો નિકાલ નહિ થતા દેવીપૂજક સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદન અપાયું

Radhanpur, Patan | Sep 19, 2025
રાધનપુર શહેરમાં આવેલ વડપાસર તળાવના પાણીનો નિકાલ નહિ થતા સ્થાનિક રહીશોને ઘરોમાં પાણી ની સમસ્યા ને કારણે લોકોને herangri વેઠવાનો વારો આવ્યો હતો દેવીપૂજક સમાજ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us