Download Now Banner

This browser does not support the video element.

જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં ગણપતિ બાપા ના સાત દિવસના આતિથ્ય માણીયા બાદ આજ સમગ્ર મકવાણા પરિવાર દ્વારામહાપ્

Jambusar, Bharuch | Sep 3, 2025
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં ગણપતિ બાપા ના સાત દિવસના આતિથ્ય માણીયા બાદ આજ સમગ્ર મકવાણા પરિવાર દ્વારામહાપ્રસાદ જમણવારનું પણ કરવામાં આવ્યો ખૂબ ભાવ અને ઉમંગ શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાને વિસર્જન યાત્રા નહાર ગામની મુખ્ય શેરીમાં ફરી પવિત્ર મહીસાગર નદીમાં અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us