Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ઝાંસીની રાણીના સર્કલ ગિરનારી ગણેશ પંડાલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, રક્તની 100થી વધુ બોટલ એકત્રિત કરાય

Junagadh City, Junagadh | Aug 30, 2025
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા ગણેશ ઉત્સવને લઈ ઝાંસીની રાણીના સર્કલ પાસે ગિરનારી ગણેશની સ્થાપના કરવામાં આવી જેમાં અનેકવિધ સેવા કે કાર્યો કરવામાં આવે છે દરરોજ સાંજે 7:00 થી રાત્રિના 11 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરાય છે ત્રણ દિવસમાં 100 થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી સિવિલ હોસ્પિટલના સહકારથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે જેમાં ગણેશ વિના દર્શન કરવા આવતા ભક્તો દ્વારા રક્તનું દાન કરાય છે
Read More News
T & CPrivacy PolicyContact Us