Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ માતરિયા તળાવ ખાતે અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને શ્રધાંજલિ અપાઈ.

Bharuch, Bharuch | Jun 15, 2025
ભરૂચના માતરિયા તળાવ ખાતે ચાલવા અને કસરત કરવા આવતા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને બે મીનીટ નું મૌન પાડી અને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને મૃતકોના પરિવારજનોને પ્રભુ ધૈર્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us