Download Now Banner

This browser does not support the video element.

હળવદ: હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા લોકોનું જીવન બન્યું નર્કાગાર... #jansamasya

Halvad, Morbi | Aug 22, 2025
હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા પરિવારનું જીવન લાંબા સમયથી નર્કાગાર બની ગયું છે, જેમાં આવાસ યોજનામાં સતત ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે સમગ્ર આવાસ યોજનામાં ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા હોય, જે નર્કાગારની સ્થિતિમાં જીવન જીવવા માટે લોકો મજબૂર બન્યા છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા આજ સુધી તેમના પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે તસ્દી લેવામાં આવી નથી...
Read More News
T & CPrivacy PolicyContact Us