Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શિવપુરી ગામે આવેલા તબેલામાં કલરકામ કરતા શ્રમિકનું વીજકરંટ લાગતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું

Godhra, Panch Mahals | Aug 24, 2025
ગોધરા તાલુકાના ટુવાપેટે કાશીપુરા ગામે રહેતા 41 વર્ષીય રાજેન્દ્રભાઈ કાંકણપુર શિવપુરી ગામે આવેલા પી બી બારિયાના તબેલામાં હેમીના સોલર પ્લાન્ટ માં સોલર પ્લેટના બેઝમાં કલરકામ કરી રહ્યા હતા, જે દરમ્યાન તેઓ પર વીજવાયર પડતા કરંટ લાગ્યો હતો, જેને લઈને કલરકામ કરતા શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, સમગ્ર મામલે પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us