Download Now Banner

This browser does not support the video element.

ભાણવડ: ભાણવડમાં આવતાં ભૂકંપના આંચકાઓ વિશે જિલ્લા કલેક્ટરનું નિવેદન; નાગરિકોને ભયભીત ન થવા કરી અપીલ

Bhanvad, Devbhoomi Dwarka | Sep 13, 2025
ભાણવડમાં આવતાં ભૂકંપના આંચકાઓ વિશે જિલ્લા કલેક્ટરનું નિવેદન; નાગરિકોને ભયભીત ન થવા કરી અપીલ છેલ્લા કેટલાક દિવસોથી ભાણવડમાં ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે ત્યારે આ અંગે આજે બપોરે એક વાગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સાહેબે વીડિયો દ્વારા લોકોને જાગૃત કરીને હળવા આંચકાઓથી ભયભીત ન થવા અપીલ કરી.
Read More News
T & CPrivacy PolicyContact Us