Download Now Banner

This browser does not support the video element.

સાયલા: સાયલા તાલુકાના સામતપર ખાતે ઠાકોર સમાજની બેઠક યોજાઈ રાજકીય પક્ષો દ્વારા થતા અન્યાય સામે લડી લેવાની ચીમકી

Sayla, Surendranagar | Sep 1, 2025
સાયલા તાલુકાના આયા બોર્ડ પાસે વેલનાથ આશ્રમ ખાતે ચુંવાળીયા કોળી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી વેલનાથ આશ્રમ સામતપરના પાટીયા પાસે યોજાઈ ૪૦ ગામોની બેઠક.31 ઓગસ્ટ એટલે વિમુક્ત વિચરતીનો જાતિનો આઝાદી દિવસ માં અંગ્રેજોના ગુલામોમાંથી વિમુક્ત વિચરતી જાતિઓને મળી હતી આઝાદી. આ બેઠકમાં શિક્ષણ કુરિવાજો અને વ્યસન મુક્તિ જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા ઠાકોર સમાજ ને અન્યાય સામે લડવાની તૈયારી બતાવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us