Download Now Banner

This browser does not support the video element.

અંજાર: મેઘપર કુંભારડીના લોકોની સમસ્યાઓ ઉકેલવા મનપા ખાતે આપના પૂર્વક કચ્છના પ્રમુખ દ્વારા ભૂખ હડતાળની ચીમકી # Jansamasya

Anjar, Kutch | Aug 25, 2025
આમ આદમી પાર્ટી પુર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં મેઘપર કુંભારડીની વિવિધ સોસાયટીઓના લોકોએ આજે મહાનગરપાલીકા કચેરીએ જઈ મ્યુનીસીપલ કમિશ્નરને રજુઆત કરી જણાવાયું કે,મેઘપર કુંભારડી વિસ્તારમાં ગંદકી,પીવાના પાણીની સમસ્યા, રોડ રસ્તા, ગટરના પાણી રોડ પર વહી રહ્યાછે.વરસાદી પાણીનો જલભરાવ જેવી અનેક સમસ્યાઓવકરીછે.અને લોકો અનેક હાલાકી ભોગવી રહ્યા છે.જેઅંગે મહાનગરપાલીકા દ્વારાદિવસ 10માં કોઈ કામગીરી કરવામાં નહી આવે તો ભૂખ હડતાલ કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us