Download Now Banner

This browser does not support the video element.

ગણદેવી: બીલીમોરાની રાવલનગર સોસાયટીમાં માટીના ગણપતિ બાપ્પાનું પર્યાવરણમિત્ર વિસર્જન, ધારાસભ્ય એ આપી હાજરી

Gandevi, Navsari | Sep 2, 2025
બીલીમોરા ખાતે રાવલનગર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ બાપ્પાના વિસર્જન પ્રસંગે સોસાયટીના સભ્યોએ પ્રાચીન સંસ્કૃતિ સાથે પર્યાવરણ જાગૃતિનો ઉત્તમ સંદેશ આપ્યો. માટીના ગણપતિ બાપ્પાની સ્થાપના કરી વિદાય પ્રસંગે તળાવ કે નદીમાં વિસર્જન કરતાં સોસાયટીમાં જ પાણીમાં વિસર્જન કરાયું. જેમાં ધારાસભ્ય નરેશ પટેલ હાજર રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us