શરદચોક માં તાલુકા શાળા હસ્તક એક ક્વાર્ટર આવેલું છે જે વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ વર્ષોથી બંધ હાલતમાં લઈને તેમાં સાફ-સફાઈ ન થવાને લઈને ગંદકી થઈ રહી છે તેમજ આ બિલ્ડીંગ જર્જરીત હોય ત્યારે ગમે ત્યારે પડવાની શક્યતા જોવા મળી રહી છે ત્યારે આ બિલ્ડીંગ વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે કેમકે આ વિસ્તાર માં અતિ ટ્રાફિક રહેતો હોય છે અને આ બિલ્ડીંગ કોઈપણ કારણોસર ધરાસાઈ થશે અને અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ?