Download Now Banner

This browser does not support the video element.

શહેરના ભાગળ,રાજમાર્ગ,મક્કાઈપુલ પરથી ગણેશની વિશાળ વિસર્જન યાત્રા,પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સતત બાજનજર

Majura, Surat | Sep 6, 2025
સુરતના ભાગળ, રાજમાર્ગ અને મકાઈ પુલ પરથી પસાર થઈ રહેલી ગણેશ વિસર્જનની યાત્રા પર સંપૂર્ણ મોનીટરીંગ કરવા શહેર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી.યાત્રા દરમ્યાન કોઈ કાંકરી ચાળો ન થાય અને અનિચ્છિય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસર્જન યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જે ડ્રોન કેમેરાથી કંડારવામાં આવેલ ગણેશજીની વિસર્જન યાત્રાનો આકાશી નજારો જોવા મળ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us