Download Now Banner

This browser does not support the video element.

વિસનગર: વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 165 ગજ ધજા સાથે અંબાના ધામમાં જવા રવાના

Visnagar, Mahesana | Sep 4, 2025
ગુજરાતમાં અંબાજી ભાદરવી પૂનમનો મેળો ભક્તિ અને આસ્થાનો મહાપર્વ છે. દર વર્ષે લાખો મા અંબાભક્તો દૂર દૂરથી પગપાળા દર્શન કરવા નીકળે છે. ત્યારે વિસનગર થી ખેરાલુ હાઈવે રોડ પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ થી વાતાવરણ ગુંજી ઊઠયું છે. ત્યારે વિસનગર થી ખેરાલુ રોડ પર મહેસાણાના નીલકંઠ યુવક મંડળ દ્વારા 165 ગજની ધજા સાથે માં અંબાના ધામમાં 30 યુવકો નીકળ્યા છે. જે ધજા એ રોડ પર આકર્ષણ જમાવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us