આજના આધુનિક યુગ માં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે આ.બીમારીઓ સામે સારવાર વિના મૂલ્યે સારવાર થાય તે માટે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના નો લાભ દરેક માનવી સુધી પહોંચે તે માટે આજ રોજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવની ઉપસ્થિતિમાં તિલકવાડા કાટકોઈ અને સાવલી ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં પ્રજાજનોને આયુષ્યમાન કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું