Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારીમાં ગર્ભવતી પરિણીતા અને દીકરીઓના આપઘાત કેસમાં પતિ સામે ગુનો નોંધાયો

Navsari, Navsari | Sep 4, 2025
નવસારી જિલ્લાના જમાલપોર વિસ્તારમાં ગર્ભવતી પરિણીતા ખેવના નાયક અને તેની બે દીકરીઓના આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસએ મૃતક પરિણીતા ના પતિ હાર્દિક નાયક વિરુદ્ધ આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા અને ઘરેલુ અત્યાચારનો ગુનો નોંધ્યો છે. સુરતના ઓલપાડ તાલુકાના વડોદ ગામની રહેવાસી ખેવના નાયકએ 31 ઓગસ્ટના રોજ ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ હાલતમાં દીકરીઓ સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us