Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: વાવડી નવી વસાહત ખેતર નજીકથી 22 વર્ષના સુનિલ કુમાર જસવંતસિંહ ચૌહાણ નામના યુવકની લાશ મળી આવી

Godhra, Panch Mahals | Aug 25, 2025
વિનઝોલ ગામના 22 વર્ષના સુનિલ કુમાર જસવંતસિંહ ચૌહાણ નામના યુવક ની લાશ મળી આવી, વહેલી સવારે પરિજનો ને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા, પોલીસે યુવક ની લાશ ગોધરા સિવિલ હોસ્પિટલ પી એમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી, પાક રક્ષણ માટે ખેતરને ફરતે મૂકવામાં આવેલ તાર ની વાડ માંથી વીજ કરંટ લાગ્યો હોવાની સ્થાનિક આગેવાનોએ આશંકા વ્યક્ત કરી ન્યાયિક તપાસ ની માંગ કરવામાં આવી છે, આ વિસ્તારમાં પાક રક્ષણ માટે ખેતરને ફરતે મૂકવામાં આવતા વીજ કરંટ ની વાડ ને કારણે અવાર નવાર પશુઓ ન
Read More News
T & CPrivacy PolicyContact Us