Download Now Banner

This browser does not support the video element.

લખતર: લખતર ખાતે આવેલ એ.વી ઓઝા કોલેજ માં બિરાજમાન ગણપતિ દાદા નું આજે ધામધૂમથી હર્ષ ભેર વિદાય કરવામાં આવી

Lakhtar, Surendranagar | Sep 2, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર એ.વી ઓઝા કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે ગણેશ સ્થાપના ને 7 દિવસ પૂર્ણ થતા એ ગ્રામ જનો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું જેમાં એ.વી ઓઝા કોલેજ ના ગણપતિ પ્રતિમાનું શોભાયાત્રા કાઢી આજરોજ મોતી સર તળાવમાં ડીજેના તાલે ધામધૂમથી વરઘોડો કાઢી વિસર્જન કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us