Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા ખાતે ખેડૂત મહાસભા યોજાવાની હતી તે વરસાદ આવતા રદ કરવામાં આવી આગામી દિવસોમાં ફરી યોજવામાં આવશે

Chotila, Surendranagar | Sep 8, 2025
ચોટીલા આમ આદમી પાર્ટી દ્વારા ખેડુત મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જીલ્લા માં અવિરત રીતે વરસાદ વરસ્યો જેને કારણે ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયું હતું જેને લઇને આમ આદમી પાર્ટી ના આગેવાન દ્વારા સભા રદ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી મહાસભા યોજાવાની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us