Download Now Banner

This browser does not support the video element.

સિધ્ધપુર: મુડાણા ગામે સરસ્વતી નદીમાં ડૂબી ગયેલી બે દીકરીના પરિવારને કેબિનેટ મંત્રીએ ચેક અર્પણ કર્યા

Sidhpur, Patan | Sep 13, 2025
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકા ના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમ માંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહમાં બે યુવતીઓ ભેંસ ચરાવતી વખતે આવેલા પાણીના પ્રવાહમાં તણાતા અવસાન પામી હતી. આ દુખદ ઘટનાના પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરિવારને મળીને સાંત્વના આપીને પીડિત પરિવારને ચેક અર્પણ કર્યો હતો.કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બંને દીકરીઓની આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી હતી અને પરિવારને સાંત્વના આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us