Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક કાર ચાલકે સર્જ્યો અકસ્માત

Ahmadabad City, Ahmedabad | Jun 9, 2025
અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત નો બનાવ સામે આવ્યો છે. કાર ચાલકે કાબુ ગુમાવતા દુકાનમાં કાર ઘુસાડી હતી. તેમજ પાર્ક કરેલા ટુ-વ્હીલર પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં કારચાલકની ઈજાઓ તથા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે અને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us