Download Now Banner

This browser does not support the video element.

નવસારી: શહેરમાં ૭૬માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ સમર્પણ આશ્રમ ખાતે યોજાયો

Navsari, Navsari | Sep 4, 2025
76 માં જિલ્લા કક્ષાનો વન મહોત્સવનું આયોજન દાંડી સમર્પણ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું વન વિભાગના અધિકારી સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us