Download Now Banner

This browser does not support the video element.

મહુવા: તરેડ ગ્રામ પંચાયત દ્વારા વિધવા બહેનો અને વૃદ્ધો માટે પાણી વેરો માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Mahuva, Bhavnagar | Aug 26, 2025
મહુવા ના તરેડ ગ્રામ પંચાયત ની સરસ કામગીરી તરેડ ગ્રામ પંચાયત – તરેડ તરેડ ગામના સર્વ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે ગામમાં વિધવા બહેનો (જેને 18 વર્ષથી નાના બાળકો હોય) તથા નિઃસંતાન અને નિરાધાર વડીલો તા. 1 સપ્ટેમ્બર 2025થી પાણીવેરો સંપૂર્ણ માફ રહેશે. એટલે તેઓને પાણીવેરો ભરવાનો રહેશે નહીં.
Read More News
T & CPrivacy PolicyContact Us