Download Now Banner

This browser does not support the video element.

વંથળી: બંધડા ગામના ખેડૂતે ખેતરમાં થયેલ નુકસાની બાબતે નિવેદન આપી ધારાસભ્ય લાડાણીની બંધ થયેલ કાર્યાલય બાબતે સવાલો ઉઠાવ્યા

Vanthali, Junagadh | Sep 1, 2025
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના ખેડૂત જગદીશભાઈ પરમાર દ્વારા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને લઈ ખેતરમાં થયેલ નુકસાની બાબતે નિવેદન આપી વંથલી ખાતે ધારાસભ્યની કાર્યાલય બંધ થયા બાબતે સવાલો ઉઠાવ્યા હતા. સત્તા પક્ષના કોઈ પ્રતિનિધિ ખેડૂતોની યથા સાંભળવા આવ્યા ન હોવાની વાત તેમના દ્વારા જણાવવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us