ભાદરવા સુદ અગીયાસના દિવસે વર્ષો જૂની ખારવાસમાજની પરંપરા મુજબ આજરોજ વેરાવળ સમસ્ત ખારવાસમાજની રામદેવપીર મહારાજની ધ્વજારોહણ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી ઠેરઠેર આગેવાનોનુ ભવ્ય સ્વાગત આ સંદર્ભ 2;30 કલાકે ખારવાસમાજ ના અગ્રણીઓ એ આપી પ્રતીક્રીયા.