Download Now Banner

This browser does not support the video element.

વેરાવળના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમા નવરાત્રી મહોત્સવ નુ ભવ્ય આયોજન કરાશે મહંત ,અગ્રણીઓની મિટીંગ યોજાઈ

Veraval City, Gir Somnath | Sep 2, 2025
ગીર સોમનાથ વેરાવળ તાલુકાના ઉંબા ગામે નવરાત્રીની ઉજવણી થવાની હોય ત્યારે ઓમનાથ મહાદેવ ના મંદિર પટાંગણમાં નવરાત્રી મહોત્સવનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવશે તે હેતુથી ઓમનાથ મહાદેવના મહંત રાજેન્દ્રદાસ બાપુ , સરણભાઈ સોલંકી ગામના આગેવાનો સરપંચ સહિત આજરોજ 5 કલાકે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું .
Read More News
T & CPrivacy PolicyContact Us