Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જામનગરના મેળા માં અનિરાધાર બાળકોએ વિના મુલ્યે મોજ માણી

Jamnagar City, Jamnagar | Aug 22, 2025
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય છે ત્યારે આજરોજ સામાજિક સંસ્થા દ્વારા નિરાધાર બાળકોને મેળાની મોજ કરાવવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us