Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: સાંઈ લીલા મોલ પાસે નવા બનેલા બ્રિજ ઉપરથી પ્રાંત અને સીટી પી.આઈ દ્વારા પુલ આજરોજ વિસર્જન માટે ખુલ્લો મુકવામાં આવ્યો

Valsad, Valsad | Sep 6, 2025
શનિવારના 2:30 કલાકે કરાયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડમાં મોલ પાસે નવા બનેલા બ્રિજ ઉપર આજરોજ વિસર્જન માટે પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં વલસાડના પ્રાંત અધિકારી અને સિટીના પીઆઇડી પરમાર ઉપસ્થિત રહ્યા હતા.અને વલસાડ તાલુકામાં સૌપ્રથમ વિસર્જિત કરાતી પ્રતિમા સંત ગજાનન યુવક મંડળ ની પ્રતિમાને તેઓ દ્વારા રવાના કરવામાં આવી હતી.અને આજરોજ આ પુલ તમામ વિસર્જનના મંડળો માટે ખુલ્લો રાખવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us