This browser does not support the video element.
રાધનપુર: વારાહી માર્કેટયાર્ડમાં ગણેશ ચતુર્થીના પર્વને લઈને હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો
Radhanpur, Patan | Aug 26, 2025
સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટયાર્ડમાં આવતીકાલે ગણેશ ચતુર્થીના પર્વેને લઈને માર્કેટયાર્ડમાં હરાજીની કામગીરી મોકૂફ રાખવાનો નિર્ણય માર્કેટયાર્ડ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો.જેને લઈને આવતી કાલે માર્કેટયાર્ડમાં હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે અને આવતીકાલે વારાહી માર્કેટયાર્ડ બંધ રહેશે જેની જાણ માર્કેટયાર્ડ સમિતિ દ્વારા ખેડૂતોને કરાઈ હતી.