Install App
vapikhabar
This browser does not support the video element.
કપરાડા: કપરાડાના આસલોણા ગામે ભૂસ્ખલનથી માર્ગ બંધ કરાયો
Kaprada, Valsad | Sep 1, 2025
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોણા ગામે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી. ગામના મુખ્ય માર્ગ પર ડુંગર પરથી મોટા પથ્થરો અને માટી નીચે ધસી આવતા રસ્તો બંધ થઈ ગયો હતો. જેના કારણે ગામલોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!