Download Now Banner

This browser does not support the video element.

નવસારી: અલકાપુરી ચા ગણરાયાના પંડાલમાં રક્તદાન કેમ્પ યોજાયો સાથે જ રક્તદાતાઓને છોડ આપીને સન્માનિત કરાયા

Navsari, Navsari | Aug 31, 2025
અલકાપુરી ચા ગણરાયાના પંડાલમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો સુશ્રુષા બ્લડ સેન્ટરના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું 60 થી વધુ રક્તની યુનિટો એકત્ર થઈ હતી અને હરક્તદાતાઓને છોડ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વન વિભાગનો પણ સાથ સહકાર મળ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us