Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: વાળંદ સમાજ દ્રારા પાન પરાગ વાડી ખાતે સરસ્વતી સત્કાર સમારંભ થકી વિદ્યાર્થીઓનું સન્માન

Dhrangadhra, Surendranagar | Sep 8, 2025
ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્રારા બાળકના આંતરિક અને શારીરિક કૌશલ્યમાં નિખાર આવે તેમજ તેની વર્તમાન શિક્ષણ પરિસ્થિતિ ને પ્રોત્સાહિત કરવા છેલ્લા 18 વર્ષ થી સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાય છે જેના ભાગ રૂપે ધ્રાંગધ્રા પાન પરાગ ની વાડીમાં આજે યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વાળંદ સમાજના આગેવાનો, મહાનુભાવો, યુવાનો તેમજ મહિલાઓ ઍ વિશેષ ઉપસ્થિતિ રાખી બાળકો ને પ્રોત્સાહિત કરી શિક્ષણ ને મહત્વ આપતો સંદેશ આપ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us