આજરોજ વેરાવળ ખાતે વેરાવળ સમસ્ત ખરવા સમાજ પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષોની પરંપરાગત ભાદરવા સુદ દસમના દિવસે વેરાવળ ખારવાવાડ માં આવેલ કામનાથ મહાદેવના મંદિરે રામદેવજી મહારાજના ઘોડાની પૂજા વિધિ કરીને ખારવાવાડ વિસ્તારમાં રામદેવજી મહારાજની ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવા હતી આ શોભાયાત્રા નું તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને આગેવાનોનુ સન્માન કરાયુ.