Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: તાલુકાના બીલખામા ઓક્ટ્રોય ગ્રાન્ટ પ્રશ્ને પંચાયત તેમજ ગ્રમજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવતા ખળભળાટ મચ્યો

Junagadh, Junagadh | Sep 3, 2025
સરકાર દ્વારા બીલખામા ગ્રામસભાનુ આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પંચાયતને મળતી ઓક્ટ્રોય ગ્રાન્ટ નીયમીત મળતી નથી અને ૨૦૧૫ થી ઓક્ટ્રોય ગ્રાન્ટનો વધારો પણ મળેલ ન હોવાને કારણે ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us