Download Now Banner

This browser does not support the video element.

ખેરાલુ: ખેરાલુ સિંધી સમાજે અમદાવાદ હત્યા મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું

Kheralu, Mahesana | Aug 22, 2025
22 ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે ખેરાલુના સિંધી સમાજ દ્વારા અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના સગીરની મુસ્લિમ સગીર દ્વારા કરપીણ હત્યાના મામલે આક્રોશ સાથે ખેરાલુ મામલતદારને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કરી કડક સજાની માંગ કરવામાં આવી છે..નયન સંતાણી નામના સગીરની 19 ઓગસ્ટના રોજ ઘાતકી હત્યા કરાઈ હતી જે બાદ આખા ગુજરાતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સાથે જ સ્કૂલ મેનેજ્મેંટની બેદરકારી બદલ તેમના સામે પણ કાર્યવાહીની માંગણી કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us