Download Now Banner

This browser does not support the video element.

સીંગવડ: સિંગવડ કાર્યાલય ખાતેથી ભરત વાખળાના પક્ષ પલ્ટા પર આપ સંગઠન મંત્રી નરેશ બારીયાએ આપી પ્રતિક્રિયા

Singvad, Dahod | Aug 21, 2025
આજે તારીખ 21/08/2025 ગુરુવારના રોજ સાંજે 8 કલાકે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયા દ્વારા અપાઈ પ્રતિક્રિયા. દેવગઢ બારિયા વિધાનસભામાં 2022માં આમ આદમી પાર્ટીમાં તરફથી મંત્રી બચુભાઈ ખાબડ સામે નોંધાવી હતી ઉમેદવારી. ભરત વાખળા પક્ષ પલ્ટો કરે તો આમ આદમી પાર્ટીને કોઈ ફરક પડશે નહીં. દેવગઢ બારિયા ખાતે તાલુકા અને જિલ્લામાં સભ્યો વિજય થશે. જનતાએ મન બનાવ્યું કે પરિવર્તન લાવવાના છીએ.
Read More News
T & CPrivacy PolicyContact Us