Download Now Banner

This browser does not support the video element.

વાંકાનેર: વાંકાનેરના રાતાવિરડા ગામે સીમમાં આવેલ સીરામીક કારખાનામા રહેતા યુવાને ઝેની દવા અથવા એસિડ પી આપઘાત કર્યો...

Wankaner, Morbi | Aug 28, 2025
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ અવલ્ટા સીરામીક નામના કારખાનામાં રહી કામ કરતા વિજયભાઈ કરમશીભાઈ જખવાડિયા (ઉ.વ. ૨૭, રહે. ડુંગરપુર તા. હળવદ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા કે એસિડ પી આપઘાત કરી લીધો હતો...
Read More News
T & CPrivacy PolicyContact Us