Download Now Banner

This browser does not support the video element.

નવસારી: દસ્તુરવાડ ગણેશ ભંડારમાં શ્રીજીને 13 કિલો ચાંદી ચઢાવવામાં આવ્યું

Navsari, Navsari | Aug 30, 2025
નવસારીના દસ્તુર વાળ ગણેશજીવક મંડળ મા શ્રીજી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે જેમાં 13 કિલો ચાંદી શ્રીજીને ચઢાવવામાં આવ્યા છે જેમાં સોનાનો તિલક પણ જણાવવામાં આવ્યું છે ત્યારે છેલ્લા 15 વર્ષથી આ પ્રકારે શ્રીજીને ચાલી અર્પણ કરવામાં આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us