Download Now Banner

This browser does not support the video element.

બગસરા: અંતિમ ધામમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપક કરતા વિરોધ પક્ષ નેતા

Bagasara, Amreli | Sep 4, 2025
બગસરા નગરપાલિકામાં અંતિમધામનું કામ શરૂ હોય ત્યારે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જમાલભાઈ સરવૈયા દ્વારા ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં જુના પથ્થરનો ઉપયોગ કરીને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે..
Read More News
T & CPrivacy PolicyContact Us