Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: વલ્લભીપુર શહેરમાં કચરાના ઢગ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી

Vallabhipur, Bhavnagar | Sep 23, 2025
આજે તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ સાંજના 6 કલાકે મળતી માહિતી મુજબ વલ્લભીપુર શહેરનો તમામ કચરો કલ્યાણપુર રોડ પર ઠાલવી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે આસપાસના વિસ્તારના લોકો આ કચરાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે , વલ્લભીપુરના દલિત આગેવાન મનજીભાઈ સાગઠીયા દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us