Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: ઉંમરકુઇ ખાતે ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો હાજરી

Bansda, Navsari | Sep 1, 2025
વાસદા તાલુકાના ગામ ખાતે ગણેશ વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું. વાસદા તાલુકો આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જે બાદ હવે વિસર્જન પણ ડીજે સાથે ધામધૂમથી ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us