Download Now Banner

This browser does not support the video element.

સાયલા: સાયલામાં શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણની બાળલીલાના વર્ણનમાં ભક્તજનો ભાવવિભોર બન્યા હતા

Sayla, Surendranagar | Aug 31, 2025
સાયલા લાલજી મહારાજ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે વ્યાસાસને રહેલા ડો. પંકજ કુમાર રાવલે કૃષ્ણનો જન્મ કુરિવાજો, અંધશ્રદ્ધા, દુષણો અને સમાજની જીવન જરૂરિયાત વસ્તુઓ ઉપર અડ્ડો જમાવી બેઠેલા બલવાન રાજાઓને દૂર કરવા માટે થયો હતો. અને સમાજમાં ધર્મનું મૂલ્ય સાચા અર્થમાં સચવાય અને તે ધર્મ લોક ભોગ્ય અને ઉપયોગી બને તેવા પ્રયાસો કૃષ્ણએ શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. ચોથા દિવસની કૃષ્ણની બાળલીલાનું વર્ણન કરતા ભાવિક ભક્તજનો ભાવવિભોર બન્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us